Wednesday 6 April 2022

મા મને કોઈ દી સાંભરે

મા મને કોઈ દી સાંભરે

કવિ ઝવેરચંદ મેઘાણી  


કેવી હશે ?
કોઈ દી સાંભરે નૈ,
મા મને કોઈ દી સાંભરે નૈ.
કેવી હશે ને કેવી નૈ ?
મા મને કોઈ દી સાંભરે નૈ.
કોક કોક વાર વળી રમ્મત વચાળે
મારા કાનમાં ગણગણ થાય ,
હુતુતુતુની હડિયાપાટીમાં
માનો શબદ સંભળાય,
મા જાણે હીંચકોરતી વઈ ગઈ.
હાલાંના સૂર થોડા વેરતી ગઈ….  
                                                      કવિ ઝવેરચંદ મેઘાણી  

No comments:

Post a Comment